| જાત્યાદિ તેલ
(૧) આયુર્વેદનું એક ખૂબ જાણીતું ઔષધ છે 'જાત્યાદિ તેલ.' ઉત્તમ-સારી ફાર્મસીનું લાવી ઉપયોગ કરવો. આ તેલનાં ટીંપા કાનમાં પાડવાથી કાનનું પરુ બંધ થાય છે. દુખાવો બંધ થાય છે, સારું સંભળાય છે. શરીરના કોઈ પણ ભાગમાં પડેલું ચાંદું મટતું ન હોય તો જાત્યાદિ તેલ લગાડવાથી રુઝ આવે છે. પગના વાઢિયા-ચીરા પર લગાડવાથી વાઢિયા મટે છે. |